આ દેશ ભરમાં ગણતંત્ર દિવસની જોસભેર ઉજવણી કરવામાં આવે છે.આ જ રીજ ભારતનું બંધારણ અસ્તીસ્વમાં આવ્યું હતું. આ રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના સૌથી મોટા સમ્માનની ધોષણા કરવામાં આવી છે.આ સમ્માનમાં દિવંગત એકટર કાદર ખાન અને 8 ગુજરાતીઓ જ્યોતિ ભટ્ટ,મુક્તા ડગલી,જોરાવરસિંહ જાદવ,અબ્દુલ ગફુર ખત્રી,વલ્લભભાઇ મારવણીયા,બિમલ પટેલ,નગીનદાસ સંઘવી,ગણપત પટેલ,આ લોકો ને પદ્મશ્રી પુરસ્કારની સમ્માનિત કરશે.પદ્મવિભૂષણમાં ચાર લોકોની પસંદગી થઇ છે જેમાં તેજનબાઈ,ઈસ્માઈલ ઉંમર ગુલ્લે,અનીલ કુમાર મણીભાઈ નાયક અને બલવંત મોરેશ્વર પુરાંદ્રે સામેલ છે.
Trending
- અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું ?
- 135 કિમીની ઝડપે તેજ પવન સાથે પશ્ર્ચિમ બંગાળને ધમરોળતું વાવાઝોડું
- ગેમિંગ એપ અને શેરબજાર ઉપર રમાતા સટ્ટા ઉપર સેબીનો ડોળો
- લ્યો કરો વાત… વૈશ્ર્વિક શાંતિ માટે ચીન, સાઉથ કોરિયા અને જાપાન વચ્ચે બેઠક યોજાઇ
- ઇન્ટરનેશનલ કોર્ટનો આદેશ છતાં ઇઝરાયેલનો ગાઝા પટ્ટી ઉપર હુમલો
- વિકસીત ગુજરાત-2047ના વિઝન માટે પાટીદાર સમાજ કટીબઘ્ધ: પ્રકાશ વરમોરા
- ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર જવાબદાર :હાઇકોર્ટ
- વન્યપ્રાણી ઉપરનો અભ્યાસક્રમ હવે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શરૂ કરાશે