ઓખામાં દાયકાઓ જુનુ ગાયત્રી જ્ઞાનમંદિર આવેલ છે. જેમાં માણેક પરિવાર દ્વારા વિશાળ દ્વારકાધીશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. અહી દરરોજ સવારે મંગલા આરતી અને રાત્રીનાં સયંન આરતી સુધી આઠ પહોરના જુદાજુદા દર્શનનો લાભ વૈષ્નવો લે છે. તથા અહીના પુજારી રવિન્દ્ર વાયડા સાતે વારના અલગ અલગ પ્રકારનાં કલરનાંદર્શન કરાવે છે. જેમાં સોમવારે ગુલાબી, મંગળવારેપીળા, બુધવારે લીલા, ગુરૂવારે કેસરી, શુક્રવરે સફેદ, શનીવારે બ્લુ અને રવિવારે લાલ આમ દરેક વાર પ્રમાણે કાળીયા ઠાકુરજીને જુદા જુદા કલરના વસ્ત્રો પહેરાવી શ્રૃંગાર કરી વૈષ્નવોને ભાવ વિભોર કરે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી