ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી પાનેલી ખાતે લોહાણા મહાજનવાડીમાં યોજાયેલ આંખ, દાંત અને આયુર્વેદના ત્રિવિધ કેમ્પમાં અનેક દરદીએ લાભ લીધો દાંતના ડો. જયસુખભાઇ મકવાણા (બી.એ.એમ.એસ. એ.ડી.એસ.) દ્વારા અનેક દર્દીના હલતા દુ:ખતા સડેલ બીન જરુરી દાંત અને દાંઢ ઇન્જેકશન વગર જાલંધર બંધ યોગ વિધિ વડે કાઢી આપેલ. આ કેમ્પની વ્યવસ્થા પ્રફુલભાઇ શિંગાળા અને કાર્યકરો એ ગોઠવેલ આંખના નંબર અને તપાસ કરી ઓપરેશન કરી આપવામાં આવેલ આયુર્વેદ તબીબ પણ સર્વ રોગની સારવાર આપેલ.
Trending
- Olympicsની મશાલ Athensથી France જવા રવાના…
- Samsungની Galaxy watch 7 માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા
- શું..! રડવાના પણ અનેક ફાયદાઓ
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?