Abtak Media Google News

પુલવામા આંતકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના પૂતળા અને ઝંડા દહનનો કાર્યક્રમ તેમજ આવતી કાલે કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ ગીર સોમનાથ જીલ્લા હિન્દુ યુવા સંગઠન દ્રારા યોજાશે…

Advertisement

https://www.youtube.com/watch?v=TJfcRz3gMyw&feature=youtu.be

હિન્દુ યુવા સંગઠન – ગીર સોમનાથ દ્વારા આજરોજ વેરાવળના ટાવરચોક ખાતે પુનવામા આંતકી હુમલાના વિરોધમાં અંદાઝીત 500 યુવાનોએ પાકિસ્તાનના ઝંડા સરગાવવામાં આવ્યા અને આંતકવાદીઓના પૂતળાદહનનું કાર્યકર્મ કરેલ હતો.

તેમજ તારીખ: 16/02/2019 ના રાત્રે 8:00 વાગ્યે ટાવર ચોક ખાતે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલ છે જેમા બધા જ શહેરીજનો પોતાના રોજગાર/ દુકાન વહેલા પૂર્ણ કરી ને સ્વમભું હાજરી આપે તેવી અપીલ કરવા માં આવેલ હતી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.