દામનગર લગ્નોત્સવ માં શરણાઈ ના શૂર ઓસરાયા દામનગર પટેલ વાડી ખાતે લેઉવા પટેલ ભીખાભાઈ કાનાણી પરિવાર બે પુત્રી ઓ આરતી અને પૂજા ના લગ્નોત્સવ ની ભવ્ય તૈયારી કરાયેલ પણ કાશ્મીર ના પુલવા માં થયેલ ત્રાસવાદી હુમલા માં શહીદ થયેલ વીર જવાનો ની શહાદત થી વ્યતીત બંને પુત્રી ઓ એ જાન સાથે આવેલ બેન્ડવાજા સંગીત વાદન ની મનાઈ કરી સપ્તપદી પૂર્વે ગનગીન રડતા હદયે વીર જવાનો ને શ્રધાંજલિ અર્પી બાદ સપ્તપદી ની પ્રતિજ્ઞા લીધી લગ્નોત્સવ માં આવેલ જાનૈયા માંડવિયા બંને પક્ષ ના હજારો મહેમાનો એ પુરા અદબ સાથે શહીદો ને શ્રધાંજલિ આપી અને લગ્નોત્સવ માં એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની જો શહીદ હુવે ઉનકી જરા યાદ કરલો કુરબાની સાથે લગ્નોત્સવ માં શરણાઈ ના શૂર બદલાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ