રાજકોટ જીલ્લાના ધોરાજી માં સટ્ટા બજાર માં આવેલ દુકાનો ચારથી પાંચ દુકાનો જે ધોરાજી નગરપાલિકા નો પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી બાકી રહેતો વેરો ઘણા સમય થી ન ભરતાં અનેક વખત નોટીસ પણ આપવામાં આવી હોય પણ આજ સુધી કોઈ પ્રકાર નો પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી બાકી રહેતો વેરો ઘણા સમય થી ન ભરતાં આજરોજ નગરપાલિકા કચેરી નાં કર્મચારી ઓ દ્વારા ચાર દુકાનો સટ્ટા બજાર ની અને એક દુકાન બજાર માં હોય એમ પાંચ દુકાનો સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આગામી દિવસોમાં અન્ય કોઈ પણ પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી નહીં ભરવામાં આવનારા સમયમાં તે લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું નગરપાલિકા કચેરી વેરા અધિકારી એ જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો