તાજેતરમાં વિવિધ પ્રકાર ની વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી શહેર ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ ના બી.કોમ., બી.બી.એ. , બી.સી.એ. એલ.એલ.બી., બી.એ., બી.એડ., પી.જી.ડી.સી.એ. સહીત ની વિદ્યાશાખા ના વિદ્યાર્થીઓ એ તાજેતર મા પુલવામા માં થયેલ આતંકવાદી હુમલા મા શહીદ થયેલ ૪૪ વીર જવાનો ના પરિવારજનો માટે પોતાની પોકેટમની માંથી બચત કરી ફાળો એકત્રિત કરવા મા આવ્યો. આતંકવાદ સામે સમગ્ર દેશ મા રોષ ફાટી નિકળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવા મા આવેલ આ ભગીરથ કાર્ય બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા સહીતનાઓ એ બિરદાવ્યા છે તેમ એકયાદી માંનિર્મિત કક્કડ એ જ્ણાવેલ છે.
Trending
- 3૮ વર્ષ પહેલા રાજકોટ મોકલવામાં આવી હતી પહેલી ‘વોટર ટ્રેન’ જુઓ ઐતિહાસિક તસવીરો
- બ્રશ કર્યા પછી પણ દાંત પીળા થઈ જાય છે?
- ભુજ : લોકસભા ચૂંટણી અંતર્ગત લોક જાગૃતિ અર્થે મહેંદી સ્પર્ધાનું આયોજન
- ઘર હોય કે ઓફિસનું કામ, માઇક્રો બ્રેક જરૂરી
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ