વાંકાનેર તાલુકામાં અંદાજે ૧૦૦ જેટલા ગામ્ય વિસ્તારો આવેલા છે જેમાં મોટાભાગે અવાર-નવાર ખેડૂતોની સમસ્યા ઉભા પાકને નુકસાન કરતા જનાવરો ની રહી છે જેમાં જંગલી ભૂંડ અને જંગલી નીલગાય( રોજડા) નો સતત ત્રાસ વાંકાનેર તાલુકાના ખેડૂત લોકો મહેસુસ કરી રહ્યા છે જે અંગે અવાર નવાર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત લેખિત અને મૌખિક અમુક ગ્રામ્ય વિસ્તારોમાંથી અવારનવાર થઈ રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના વાંકાનેર થી આશરે પાંચ કિ.મી ના અંતરે આવેલા પલાસડી નવા ધમલપર વિસ્તારની સીમા ખેડૂતોના ઊભા પાકને પડયા પર પાટું સમાન થતું હોય તેમ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર એવા વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આ જંગલી જનાવરો ના કારણે કીમતી બિયારણ ઓનો નાશ અને ઊભા પાકને નુકસાન કરતા ખેડૂતો તોબા તોબા પોકારી ઉઠયા છે આ અંગે તંત્ર ધ્યાન દે તેરી ખેડૂતોની લાગણી અને માગણી ઉઠવા પામી છે પલાસડી ધમલપર વચ્ચે લી સીમમાં નીલ ગાય નું ટોળું તસવીરમાં નજરે પડે છે
Trending
- જામનગરની કલેક્ટર કચેરીએ ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
- સોનાએ રૂ.77,000ની સપાટી વટાવી તો ચાંદીની રૂ.1 લાખ તરફની દોટ
- એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકીઓ સાથે જોડાયેલા ‘સ્થાનિક ગદ્દારો’ કોણ?
- ક્યારેય વિચાર્યું છે કે, અજાણ્યા લોકો શા માટે આપણા જીવનમાં આવતા હોઈ છે..!
- રાજકોટ: જનાના હોસ્પિટલની બેદરકારીથી માસુમનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ
- જામનગર : PGVCL દ્વારા સ્માર્ટ ડીઝીટલ મીટર સંદર્ભ વિશેષ પ્રયોગ કરાયો
- સુરતમાં હત્યારાઓ બન્યા બેફામ,ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી
- ભારતનો AI ની દુનિયા પર રાજ કરવાનું સપનું પૂરું થાય એવી પૂરી શક્યતા…