Abtak Media Google News

સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

આસપાસના ગ્રામ્ય વીસ્તારોમાં માં તાવ,શરદી ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન તથા આકસ્મિક કે ગંભીર જેવા રોગો દર્દીઓમાં જોવા મળતો હોઈ છે. ત્યારે  આઇ. આઇ. એફ. એલ બેંકના ઉપક્રમે હેલ્થ ચેકઅપ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સેમિનારનું આયોજન કરાયું હતું.જેમાં ડો.લશ્કરીએ સેવા આપી હતી આ સેમિનાર માં  દરેક વ્યક્તિ ને પોતાના હેલ્થ ઇન્સ્યોરન્સને લગતી માહિતી પહોંચે તે માટે જાણકારી પણ આપવામાં આવી હતી  તેમજ ‘મિલન’કાર્યક્રમને રવિભાઈ, કિશનભાઈ જોબનપુત્રા અને તેરૈયા મહેશ્વરીબેન દ્વારા સફળ બનાવેલ હતો અને સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.