આગામી લોકસભા સામાન્ય ચુંટણી માહે. અ્રેપિલ/મે-૨૦૧૯માં યોજાનાર છે. જેમાં ભારતીય ચુંટણીપંચ તથા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર સુરેન્દ્રનગરની સુુચનાનુસાર-૬૩ ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં લોકજાગૃતી માટે ચોટીલા તાલુકાના તમામ ગામોને કુલ-૧૫ ઝોનલ રૂટમાં વહેંચણી કરી ઈ.વી.અમે/વીવીપેટ અંગે લોકો/મતદારોમાં જાગૃતી કેળવાય તથા લોકો મતદાનનું મહત્વ સમજે તે હેતુથી હાલમાં ઈ.વી.એમ/વીવીપેટ જનજાગૃતી માટેની કામગીરી શરૂ છે. તથા મામલતદાર કચેરી, ચોટીલા ખાતે આવતા અરજદારો તથા મતદારો ઈ.વી.એમ/વીવીપેટ અંગેની જાગૃતી કેળવી શકે તે માટે મામલતદાર કચેરી પરના જનસેવા કેન્દ્ર ખાતે ઈ.વી.એમ/ વીવીપેટ નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેનો ૬૩-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોને લાભ લેવા માટે મામલતદાર ચોટીલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ