Abtak Media Google News

કેશાેદના મંગલપુર પ્રા. શાળાના હાેશીયાર શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી. વિદ્યાર્થીઓના માનીતા રસિકભાઇ કાેરડિયાની બદલી થતાં વિદ્યાર્થીઓએ સુત્રાેચ્ચાર કરી તાળાબંધી કરી હતી.Untitled 1 1

Advertisement

જયાં સુધી શિક્ષક રસિકભાઇ કાેરડિયાને ફરી પાછા આ સ્કુલમાં લાવવામાં નહી આવે ત્યાં સુધી અનિચ્છિત શાળા બંધ રાખવા વિદ્યાર્થી અને વાલીઓએ નિર્ણય કર્યાે છે.વાલીઓ અને ગામના સરપંચ દ્વારા જીલ્લા શિક્ષણ અધીકારીને લેખિત રજુઆત કરતા બદલી રાેકવા સહમતી બતાવી પરંતુ સમય મર્યાદા ન આપતા વાલીઓમાં ગુસ્સાે જાેવા મળ્યાે હતાે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.