મોરબી જીલ્લા ના આમરણ મુકામે દાવલશા તળાવ સરકાર શ્રી ની સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૯ મા ઉડુ ઉતારવા નો કામ સાંસદ મોહનભાઈ કુડારીયા રાજ્ય મંત્રી ઇશ્વરસિહ પટેલ ની હાજરી મા પ્રારંભ કરાયો હતો યોજાયેલ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા જીલ્લા કલેકટર શ્રી માંકડીયા ડિડિયો શ્રી સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી છેલ્લા ચાલીસ વર્ષ ના સમય ઉપરાંત થી આ પાંચો વર્ષ પુર્ણા દાવલશા તળાવ માથી કાપ કાઢવા ની તસદિ લેવાય નથી તળાવ મા આવેલી પુરાની કલાત્મક વાવ છે હાલ માં કાપ મા ગારદ (દતાય) ગયેલ છે જે કાપ ના થર દુર થશે ત્યારે બાહાર આવશે તળાવ ખોદાળ મા વિવસથિત અને ભષટાચાર મુકત થાય તેવુ ગામજનો ઇચ્છી રહયા છે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા