જયુબેલી ખાતે શનીદેવનું નવગ્રહનું મંદિર આવેલું છે. શની અમાસના દિવસે શતીમહારાજનું મહત્વ હોય છે. જેને ની નડતો હોય કે પનોતી નડતી હોય તેના માટેનો આ શની અમાસ શુભ દિવસ છે. આ દિવસે શનીદેવને કાળાતલ, તેલ ચડાવવાનું મહત્વ હોય છે.અહી મંદિરે સવારે છ વાગ્યાથી રાત્રે ૨ વાગ્યા સુધી માણસોની ભીડ જોવા મળે છે. અને ઘણી બધી રાહ જોવા બાદ લોકોનો વારો આવે છે. રાજકોટમાં આ નવગ્રહના શનીદેવના મંદિરનું ખૂબજ મહત્વ છે. આ મંદિરે બપોર સુધી ૭ થી ૮ હજાર ભકતો આવે છે અને શનિઅમાસના સવારથી રાત સુધી ૨૫ હજાર દર્શનાર્થીઓ આવે છે
Trending
- Redmi ઇન્ડિયન માર્કેટમાં 13R લોન્ચ કરવા આતુર…
- ચાર ધામ યાત્રા પર જઈ રહ્યા છો તો જાણી લો, સરકારે આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- આવતીકાલે મોહિની એકાદશીનું વ્રત, જાણો ઈતિહાસ, મહત્ત્વઅને શુભ સમય
- હરિયાણાના નુંહમાં બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત , 24 ઘાયલ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે