Abtak Media Google News

પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની વેરા વળતર યોજના પૂર્ણ થઈ રહી છે ત્યારે વેરો ભરી રીબેટનો લાભ લેવા માટે આજે મહાપાલિકાની તમામ ઝોન કચેરી અને વોર્ડ ઓફિસ ખાતે કરદાતાઓનો સારો એવો ધસારો જોવા મળ્યો હતો.

Advertisement

Dsc 1003આજે રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી તમામ વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટરો ખાતે વેરો સ્વિકારવામાં આવશે. જયારે રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન વેરો ભરી શકાશે. જુન માસમાં વેરો ભરનાર કરદાતાને અનુક્રમે ૫ અને ૧૦ ટકા વળતર અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.