રાજકોટ શહેરને પીવાનું પાણી પૂ‚ પાડતો આજી ડેમ અત્યારે મહદ અંશે ખાલી છે પરંતુ આંખોને ખટકતું આ દ્રશ્ય હવે ભવિષ્યમાં કદાચ ક્યારેય જોવા ની મળે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદા નીર આજી ડેમમાં ઠાલવવા માટેનો પ્રોજેક્ટ પૂર્ણ વાના આરે છે અને નર્મદાના નીરના અવતરણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે આજી ડેમમાંી કચરો સાફ કરવા માટે આજે સફાઈ ઝુંબેશ હા ધરવામાં આવેલ હતી તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૨૫ સફાઈ કામદારો, સુપરવાઈઝર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, એસ.એસ.આઈ. ભરત ટાંક વગેરેની ટીમ સવારી જ આજી ડેમ ખાતે પહોંચી ગઈ હતી. સફાઈ કામદારોએ ડેમમાંી આશરે અઢી ી ત્રણ ટન જેટલો કચરો બહાર કાઢ્યો હતો. મ્યુનિ. કમિશનરએ વિશેષમાં ઉમેર્યું કે, નર્મદાના નીરનું આજી ડેમ ખાતે આગમન નાર છે ત્યારે લોકો પણ આગામી દિવસોમાં આજી ડેમ સ્વચ્છ બની રહે તેની કાળજી રાખે, અને કચરો ડેમમાં નાંખવાને બદલે નજીકની કચરાપેટીનો ઉપયોગ કરે તેવી જાહેર જનતાને અપીલ કરાય છે.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર