શહેરના જાણીતા માધવન ટુરીઝમ દ્વારા આગામી તહેવારોમાં કેરલા- ગોવાના પ્રવાસો યોજાનાર છે ૧પ દિવસ માટે રામેશ્ર્વર-કન્યાકુમારી તેમજ ૧૦ દિવસ માટે ઉંટ, મૈસુર સ્થળોએ પ્રવાસ યોજાશે. હોટેલમાં કપલ રૂમ, રહેવા-જમવાની સુવિધા સાથે રેલવેમાં આરામદાયક આવક-જાજક કરાવાશે.
આ ઉપરાંત સ્લીપર બસમાં ૯ દિવસ ગોવાના પ્રવાસમાં મહાબળેશ્ર્વર, ઇમેજીકા, લોનાવાલા, ખંડાલા સહીતના સ્થળોએ પ્રવાસ યોજાશે. બુકીગ તેમજ વધુ વિગતો માટે માધવન ટુરીઝમ, બાલાજી કોમ્પલેક્ષ, પ્રથમ માળ રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે રાજકોટ અથવા તુષારભાઇ (મો.નં. ૯૯૯૮૩ ૫૦૦૫૭) પર સંપર્ક સાધવો હાલ વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ માટે પડાપડી થઇ રહી છે.
Trending
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ
- સ્પેશિયલ કોર્ટે ઙખકઅ ફરિયાદની નોંધ લીધા પછી ઇડી આરોપીઓની ધરપકડ કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
- બૌદ્ધ ઉપાસક સંઘ દ્વારા બુદ્ધ પૂર્ણિમા નિમિતે પંચ દિવસીય મહોત્સવ ઉજવાશે
- શાંતિની હિમાયત વિકાસને વેગ આપી શકે!
- ઉનાળાનું AC આખો દિવસ ચાલુ રહે છે’ને બીલ વધારે આવવાનું પણ ટેન્શન…
- જંજવાડીયા પરિવાર દ્વારા શનિવારે બહુચરાજી માતાજીના નવરંગ માંડવો: ભેટ રકમ શિક્ષણ યજ્ઞમાં વાપરવાનો ક્રાંતિકારી નિર્ણય