આજે અષાઢ સુદ અગિયારસથી મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. નાની બાળાઓ રોજ સવારે નાગલો-ચુંદડી ઘઉં-ચોખા લઈ ગોરમાનું જવારાઓનું પૂજન કરશે અને સારા પતિ માટે પ્રાર્થના કરે છે. મંદિરે અથવા ઘર આંગણે ભૂમિનું પૂજન કરી ચાસ પાડી અનાજ વાવે છે. પૂજમ સુધી ચાલનારા આ વ્રતમાં બાળકીઓ પાંચ દિવસ મોળુ ખાઈ એકટાણું કરે છે નવા વસ્ત્રો પહેરી સાહેલીઓ સાથે મંદિરે દર્શનાર્થે અને બાગબગીચામાં જાય છે.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન