Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»સાંસદ રામભાઈ મોકરીયાના 66માં જન્મદિન નિમિતે 21000 વૃક્ષો વાવીને ‘શ્રી રામ મારૂતી વન’ નિર્માણ
Gujarat News

સાંસદ રામભાઈ મોકરીયાના 66માં જન્મદિન નિમિતે 21000 વૃક્ષો વાવીને ‘શ્રી રામ મારૂતી વન’ નિર્માણ

By ABTAK MEDIA02/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp
  • મિંયાવાંકી પદ્ધતિથી 21000 વૃક્ષોનો ઉછેર  કરવાનો કરાયો સંકલ્પ

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના 66 માં જન્મદિન નિમીતે 21000 વૃક્ષો વાવીને ’શ્રી રામ મારૂતી વન” નિર્માણ કરાયું. રાજયસભાના સાંસદ તથા બ્રહમસમાજ અગ્રણી મારૂતી કુરીયરવાળા રામભાઈ મોકરીયા અવારનવાર દર્દીનારાયણ-દરીદ્રનારાયણની સેવા, વૃક્ષારોપણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યો કરતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદશ્રી રામભાઈ મોકરીયા પોતાના 66 માં જન્મદિને સદભાવના વૃધ્ધાશ્રમની ટીમને સાથે રાખીને જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 21000 વૃક્ષો પીંજરા સાથે વાવીને વૃક્ષોનો ઉછેર કરાશે. દેશી પ્રકૃતિના અને પશુ-પક્ષીઓને જેમાંથી ખોરાક મળી રહે તેવા વડ, પીપળો જેવા 150 થી વધુ જાતના ગુજરાતમાં થતા તમામ વૃક્ષોનું વાવેતર વિદ્ધવાન બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર કરીને વિધીવત રીતે રામભાઈ દ્વારા પીંજરા સાથે 11 વૃક્ષો વાવીને સમાજને અર્પણ કરવામાં આવ્યા છે. મીયાવાકી જંગલ ’શ્રી રામ મારૂતી વન”નું નામકરણ કરવામાં આવ્યું છે. મીયાવાકી પધ્ધતિથી વૃક્ષો વાવવાથી પશુ-પક્ષીઓ માટેનો 200 વર્ષ માટેનો સ્વતંત્ર ચબૂતરો બનશે એટલે કે તેમાંથી પશુ-પક્ષીઓને ખોરાક અને રહેઠાણ મળી શકશે.

મિયાવાકી એક જાપાનીઝ પધ્ધતિ છે જેના દ્વારા વૃક્ષો ખૂબ ઝડપથી ગાડવામાં આવે છે. સામાન્ય રીતે જંગલ બનતા 200 થી 250 વર્ષનો સમય લાગે છે, પરંતુ મિયાવાકી ટેકનોલોજી દ્વારા 25 થી 30 વર્ષમાં આ ગાઢ જંગલ તૈયાર થઈ જશે. ભારતમાં તેલંગણામાં જંગલ બનાવવા માટે મિયાવાડી ટેકનીકનો ઉપયોગ થયો હતો. સૌરાષ્ટ્રમાં પણ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા મીયાવાંકી જંગલનો પ્રોજેકટ ખૂબ મોટાપાયે પુરજોશમાં ચાલી રહયો છે.

guajrat news gujarat rajkot ram bhai mokariya ram bhai mokariya birthday
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજકોટ: નગર નિયોજકના ખરાબામાંથી રસ્તાના અભિપ્રાય મામલે કલેકટરને રેવન્યુ એસો.નું આવેદન
Next Article ઘેલા સોમનાથ મહાદેવ અને મીનળ મંદિરના વિકાસ કામો માટે મળી બેઠક
ABTAK MEDIA
  • Website

Related Posts

કાનૂની વ્યવસાયના અનૂભવ સ્વતંત્ર ભારતના પાયાને મજબુત કર્યા: વડાપ્રધાન મોદી

28/09/2023

આ નવરાત્રિ પર રંગ જમાવશે આ હોટ ફેવરિટ ટ્રેન્ડીંગ ટેટુ

28/09/2023

ગાંધી જયંતિએ બાળકોને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ

28/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

28/09/2023

પ્રત્યેક ગીત એ ગરબો નથી

28/09/2023

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

28/09/2023

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

28/09/2023

ગરબા:ગુજરાતનું પ્રખ્યાત લોકનૃત્ય

28/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.