ગુજરાત પેટ્રોલ ફેડરેશનના હોદ્દેદારોની મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાતમાં ગુજરાત પેટ્રોલપંપ ફેડરેશનના ગુજરાતના અગ્રણી, આગેવાનો જેમાં પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, સેક્રેટરી દીમંતભાઈ ઘેલાણી, દ્વારકા જિલ્લા પેટ્રોલપંપ એશોસીએશન પ્રમુખ મનસુખભાઈ બારાઈ તથા અન્ય જિલ્લા પ્રમુખ રૂબરૂ મુલાકાત લઈ ગુજરાત સરકારે ગુજરાતમાં ૩૦૦ કરતા વધુ સીએનજી પંપ માટે મંજૂરી આપવાની જાહેરાત કરી છે તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો અને હાલમાં પડી રહેલ કેટલીક તકલીફો બદલ તેમને માહિતગાર કરી મદદની માંગણી કરી હતી. અહીં પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે મનસુખભાઈ બારાઈની ઓળખાણ આપતા તેઓએ પોતાની જુની યાદો તાજા કરી હતી અને મનસુખભાઈએ ભારતીય જનતા પાર્ટી માટે કરેલા કામને બિરદાવી હતી.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ