ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીસ જસ્ટિસ પીએન ભગવતીનું 95 વર્ષની ઉમરે નિધન થયું છે. મૂળ ગુજરાતી જસ્ટિસ ભગવતીનું ભારતીય ન્યાય વ્યવસ્થામાં સૌથી મોટું યોગદાન જનહિત અરજી(PIL) છે. આમ લોકોને 1986માં પિયાઈએલનો અધિકારથી દેશની ન્યાયપાલિકાની તસવીર જ બદલી નાખી હતી. ન્યાયિક સક્રિયતાના યુગની શરૂઆત આહીથીજ થઈ હતી. જસ્ટિસ ભગવતી દેશના 17માં મુખ્ય ન્યાયાધીશ હતા અને તે જુલાઇ 1985થી 1986 સુધી ભારતના સૌથી ઊચા હોદ્દા પર રહ્યા હતા. પીએન ભગવતી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. 1973માં તેને સુપ્રીમ કોર્ટમાં જજ માટે નિમણૂક કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે.
Trending
- હોમ લોન પર RBIના આંકડા ચોંકાવનારા…
- પૂર્વ બોયફ્રેન્ડ સમર્થ જુરેલની ટિપ્પણી પર ઈશા માલવીયાએ વળતો જવાબ આપ્યો
- અનેક પડકારો વચ્ચે કાલે મતદાનની ‘ટકાવારી’ ઉંચી જશે?
- નવસારીમાં લોકસભા ચૂંટણી પહેલાં 200 થી વધુ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો
- ઇવીએમ- વીવીપેટ લઈને ચૂંટણી સ્ટાફની મતદાન મથકો તરફ કુચ
- દરેક નૃત્યમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય ..!
- EDના રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડામાં કરોડો મળી આવ્યા
- અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી