‘મલ્હાર’ લોકમેળાના ૨૫૮ સ્ટોલ-પ્લોટ માટે આજે ડ્રો અને હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી શહેર-૧ પ્રાંત કચેરીમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશ અને શહેર-૧ પ્રાંત અધિકારી ચૌહાણની અધ્યક્ષતામાં ડ્રો અને હરરાજી કરવામાં આવી હતી. વિવિધ ૨૪૪ સ્ટોલ-પ્લોટ માટે ડ્રો કરાયો હતો. જ્યારે ૩૪ પ્લોટ માટે હરરાજી કરવામાં આવી હતી. આજરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે ૩૦મીએ યાંત્રિક રાઈડ્સ માટેના પ્લોટની તેમજ ૩૧મીએ આઈસ્ક્રીમના ચોકઠા માટેના પ્લોટની હરરાજી કરવામાં આવનાર છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ