ભુજ-મુંબઈ વચ્ચે એર ઈન્ડિયા એક માત્ર વિકલ્પ રહ્યો છે. ત્યારે ટેકનિકલ ક્ષતિ અને વરસાદને કારણે મુંબઈથી પ્લેન સમયસર ઉડાન ભરી શક્યું ન હતું. મુંબઈથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ભુજ સવારે 8 કલાકે પહોંચે છે. તેને બદલે સાંજ સુધી ફ્લાઈટ ભુજ ન પહોંચતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અંતે ફ્લાઈટ કેન્સલ થઈ હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો