Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે બપોરે ૧:૨૫ કલાકે જામકંડરોણા ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાનુ દુઃખદ અવસાન થતા મુખ્યમંત્રીએ ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી હતી.
સ્વ. વિઠ્ઠલભાઈના અંતિમ દર્શને મુખ્યમંત્રીશ્રી રૂપાણી તેમજ અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ જોડાશે. બપોરે એક કલાકે તેમની અંતિમ યાત્રા નીકળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.