મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે બપોરે ૧:૨૫ કલાકે જામકંડરોણા ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાનુ દુઃખદ અવસાન થતા મુખ્યમંત્રીએ ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી હતી.
સ્વ. વિઠ્ઠલભાઈના અંતિમ દર્શને મુખ્યમંત્રીશ્રી રૂપાણી તેમજ અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ જોડાશે. બપોરે એક કલાકે તેમની અંતિમ યાત્રા નીકળશે
Trending
- મેટોડામાં હિટ એન્ડ રન : વર્ના કારની ઠોકરે શ્રમિક પરિવારના માતા-પુત્રનું મોત
- ટંકારામાં ગાજવીજ સાથે દોઢ ઇંચ, ખાંભામાં પોણો ઇંચ વરસાદ
- ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મુકતાનંદજી બાપુનો આજે 66મો પ્રાગટ્યોત્સવ
- સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે સતત ચોથી વખત કપિલ સિબ્બલ ચૂંટાયા
- તંત્ર જમીન સંપાદન કરતા પૂર્વે માલિકને ‘માલિકીપણા’થી વંચિત ન રાખી શકે: સુપ્રીમ
- સોના પાછળ ચાંદીમાં પણ ચાંદી હી ચાંદી: ભાવ રૂ.88 હજારે આંબ્યો
- મોરબી: પ્રિમોનસુન કામગીરી માટે તંત્રને સાબદુ કરતા કલેકટર ઝવેરીનો આદેશ
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા