વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવેલ અને જે પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળેલ અને બહુમતી થી કાશ્મીર ના સાદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ૩૭૦ હટાવવા નો નિર્ણય લેવાય જેને દેશના તમામ ખુશીનો માહોલ જોવા મળેલ અને વધારવા માટે રાજકોટ શહેરના તમામ વકીલો મા પણ જોવા મળેલ અને જેના પગલે રાજકોટ બાર ના સભ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સભ્ય દિલીપભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર કચ્છ ફેડરેશન ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ લીગલ સેલ ના ક્ધવીનર હિતેશભાઈ દવે ક્રિમિનલ બા ર ના પ્રમુખ તુષારભાઈ બસલાણી ઉદાણી ભાઈ તથા તમામ વકીલો દ્વારા ખુશી નો ઉત્સવ મનાવવા એકત્રિત થઇ ફટાકડા ફોડી દેશના શાસક પક્ષના આ નિર્ણયને આવેલ છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે
Trending
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા