ઉપલેટાના મોજ નદીના કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ રંગબેરંગી ફૂલોથી શુશોભિત કરવામાં આવે છે. દરરોજ સોમનાથ મહાદેવની આરતી અર્ચના પૂજન કરવામાં આવે છે. તેમાં બહોળી સંખ્યામાં ભકતો ઉ૫સ્થિત રહી ભગવાન ભોળાનાથને શિશ ઝુકાવે છે તેમ મંદીરના મહંત વિવેક ગીરી પ્રફુલગીરીની યાદી જણાવેલ છે.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ