પર્વાધિરાજ પર્યુષણ પર્વે શહેરના વિવિધ દેરાસરોમાં જૈન સમુદાય દ્વારા પ્રભુજીને ભવ્યાતિભવ્ય અને લાખેણી અંગરચના કરવામાં આવી રહી છે. દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન તેમજ અત્યંત મહત્વપૂર્ણ છે. શહેરના શ્રમજીવી કાચના જિનાલયે તેમજ શંખેશ્ર્વર પાર્શ્વનાથ જૈન મંદિર ઉપરાંત દરેક દેરાસરોમાં ભવ્ય અંગરચના નિહાળી જૈનો મંત્રમુગ્ધ બની રહ્યા છે. વર્ષ દરમ્યાન જાણતા અજાણતા જે કર્મો થઈ ગયા હોય તેને યાદ કરી પાવન ઉપકારી પૂ. સંત સતિજીઓ,ગુરૂભગવંતો પાસે પોતાના આત્માની સાક્ષીએ પ્રાર્યશ્ર્ચીત કરી તપ,જપ, ત્યાગ કરી આરાધના કરી રહ્યા છે. પ્રભુજીને લાખેણી અંગરચના કરાઈ છે. તો દેરાસરોને પણ ભવ્યાતિભવ્ય સુશોભીત કરાયા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
- લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર