રાજકોટ માસ્તર સોસાયટીમાં આવેલા ઈન્દ્રેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણ માસના શિવરાત્રના બે દીવસ અગાવ થી જ શિવરાત્ર સુધી ત્રણ દીવસ છેલ્લા અગીયાર વર્ષથી ૨૧૦૦ કીલોગ્રામના બરફના શિવલિંગો બનાવી શિવભક્તો માટે ખુલ્લુ મુકવામા આવ્યુ છે. ક્રિષ્ના ગૃપના અર્જુન બોરીચા, વિક્રમભાઈ બોરીચા, રવી બોરીચા, ઈન્દ્રજીત બોરીચા, દીશાંતભાઈ, જયેશભાઈ, દીપેશભાઈ, ગૌરવ ભાઈ દ્વારા જહેમત ઉઠાવી આસ્થાના પ્રતિક સમાન આ શિવલીંગોના હજારો ભક્તો દર્શનનો લાભ લ્યે છે.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન