‘અબતક’ પરિવારના આંગણે પણ ગણપતિદાદાની સ્થાપના વાજતે ગાજતે કરવામાં આવી હતી. અબતક પરિવાર દ્વારા રોજ સવાર-સાંજ વિધિવત શ્રઘ્ધા પૂર્વક ગણપતિદાદાની પૂજા આરતી કરીવિવિધ પ્રસાદ અર્પણ કરવામાં આવતા હતા. અબતક પરિવાર જાણે ભકિતના રંગે રંગાઇ ગયો હતો. અંતે ગણપતિ દાદાની વિદાયનો દિવસ એટલે કે ભાદરવા વદ ચૌદશને દિવસે ગઇકાલે સાંજે વાજતે ગાજતે વિધિવત રીતે ગણપતિદાદાનું પુજન અને આરતી કરીને અગલે બરસ આના હૈ આના હી હોગા… ની મનોકામના સાથે અબતક પરિવાર દ્વારા ધામધૂમપૂર્વક ગણપતિદાદાનુ પાળ અને વિસર્જન કરવામાં આવ્યું. વિસર્જન વેળાએ ‘અબતક’પરિવારના સર્વે સભ્યો આસ્થાભેર જોડાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો