રંગોળી કલ્પના અને ગૃહસુશોભનની એક અનોખી કળા છે. ભારતીય સંસ્કૃતિમાં રંગોળીઓ આલેખાતી રંગબેરંગી ભાત-ભાતની રંગોળીઓ આલેખાતી જોવા મળે છે. ત્યારે જી.કે. ધોળકિયા સ્કૂલ પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી અંગ્રેજી માધ્યમના વાલીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કલાત્મક રંગોળીએ જેવી કે રાધા-કૃષ્ણ, મોર, રામ-સીતા, ગણેશજી તથા કુદરતી દ્રશ્ય વગેરે બનાવી આપણી પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે સ્કૂલના આંગણાને સુશોભિત બનાવ્યું હતું. આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયાએ વાલીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!