Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીનાં સાંનિધ્યમાં લાભ પાંચમની સંધ્યાએ ગુજરાતના પ્રસિધ્ધ ગાયક અને કવિ અરવિંદભાઈ બારોટ ભજન પ્રસ્તુતી કરી હતી.

Advertisement

અરવિંદભાઈએ શ્રીહરિ તથા સંતોના સાંનિધ્યમાં પોતે કરેલી કેટલીક અદ્ભૂત રચનાઓ તથા સંત મૂળદાસ, હિરલ સાંઈ જેવા ભજનિકોની રચનાઓનો આસ્વાદ કરાવ્યો હતો.

આ પ્રસંગે સ્વામીએ જણાવ્યું હતું કે, લાભ પાંચમનો દિવસ ખરેખર ધન્ય યો છે. અરવિંદભાઈને ભગવાને કવિત્વ શક્તિની સાથે સાથે કંઠ પણ આપ્યો છે તે અજોડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.