મોરબી જિલ્લામાં તથા ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ-૨ ડેમમાં વિશાળ માત્રામાં નવા નીર આવતા નગરપાલિકાના પદાધિકારીઓએ નવા નીરના શાસ્ત્રોક્ત વિધિથી વધામણાં કર્યા હતા. આ અવસરે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંજારીયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા સદસ્યો સર્વશ્રી હિનાબા ક્રિપાલસિંહ જાડેજા, અરુણાબા યશવંતસિંહ જાડેજા, અનસોયાબેન હરેશભાઈ ભટાસણા તથા અન્ય અગ્રણીઓએ હાજર રહી મચ્છુ-૨ ડેમનાં નવલા નીરને વધાવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો