આપણા શરીર પર ત્વચા હોય છે તેજ રીતે વૃક્ષને છાલ હોય છે ત્વચાની જેમ વૃક્ષની છાલ પણ રક્ષણાત્મક સ્તર છે. હાલની બરાબર નીચે ક્રેમ્બિયમ નામનું પાતળુ સ્તર છે. કેમ્બિયનઝાડના પડનો એક માત્ર ભાગ છે. જે જીવંત-વિકસતાં કોષો ધરાવે છે. તેને કારણે જ થડ, ડાળીઓ અને મૂળ સમય જતા વિકસીને જાડા બને છે. વૃક્ષની મજબૂત બાહુ અને આંતરીક છાલ ક્રમ્બિયમને હવામાન, જીવડાં, પ્રાણીઓ અને રોગો કરી શકે તેવા સુક્ષ્મ જીવો સામે રક્ષણ આપે છે. તેથી જ આપણે જો વૃક્ષની થોડી છાલ કાઢી નાખીયે તો તે જીવી જાય છે.પરંતુ વધુ પડતી છાલ કાઢવામાં આવે તો વૃક્ષ મરી જાય છે. આયુર્વેદીકમાં અમુક દવા વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવે છે. વૃક્ષના પાંદડા-ફળ તેની ડાળીનો રસ દવા તરીકે ઉપયોગ થાય છે.
Trending
- શિકારથી બચવા માટે પક્ષીઓની જેમ ઉડવામાં માહિર છે આ માછલી
- કેલ્શિયમ કાર્બાઈડથી પકાવવામાં આવે છે કેરી, સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી આ કેમિકલ?
- જો તમે પણ બાઇક ચલાવો છો, તો તમારી જાતને હીટસ્ટ્રોકથી આ રીતે બચાવો
- વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે થઈ રહ્યું છે, સૂતક કાળનો સમય નોંધો
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે