દામનગર શહેરની એસ બી આઈ બેંકની કરન્સી ના સ્થળાંતર સામે વિરોધ આર બી આઈ નો અન્યાયી નિર્ણય પરત ખેંચો ની માંગ બુલંદ બની દામનગર શહેરની સમયાંતરે અનેક સેવાઓનું સ્થળાંતર થતું આવ્યું છે તિજોરી પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ડેપ્યુટી ઓફ પોલીસ તાલુકો સહિત જ્યૂડી કોર્ટ ની સુવિધા ગુમાવી રહેલ દામનગર શહેરને વધુ એક અન્યાય કેમ? દામનગર શહેરની એસ બી આઈ બેંક ની કરન્સી નું સ્થળાંતર આગામી તા૩૧/૧૨ના રોજ કરતા મિલ જિન ભડિયા હીરા ઉદ્યોગ એ પી એમ સી જી.આઈ ડી.સી સહિત ના ઇન્ડસ્ટ્રીસ્ટ નો ભારે વિરોધ દામનગર શહેરની કરન્સીનું સ્થળાંતર થતા અનેકો ને રોજગારી આપતા યુનિટો અને ઉદ્યોગો ધીમે ધીમે ભાગી જશે દામનગર શહેરના ચેમ્બર ઓફ કોમર્સ વાણિજ્ય બજાર ઉપર ગંભીર અસર કરતા આવા અન્યાયી નિર્ણય નો સર્વત્ર વિરોધ કરતા અનેકો અગ્રણીનો આર બી આઈ ના આ નિર્ણય થી નારાજગી જોવા મળી હતી. એસ બી આઈ બેંક કરન્સી ના સ્થળાંતર સામે ચિતા વ્યક્ત કરતા સ્થાનિક અગ્રણી હરજીભાઈ નારોલા ભારતીય કિસાન સંધના દેવરાજભાઈ ઇસામલિયાના સહિતના અગ્રણી ઓ દામનગર જી આઈ ડી સી ખાતે એકત્રિત થયા અને આર બી આઈ ના નિર્ણય થી ઉદભવતી સમસ્યા અને દામનગર નો વિકાસ રોજગારી પર થનાર અસરો થી રિજિયોનલ બ્રાન્ચ ને મળી ને વાકેફ કરાશે તેમ જણાવ્યું હતું.
Trending
- SBI FD rate hike : SBIએ FDનાં વ્યાજ દરમાં વધારો કર્યો, જાણો નવા દરો શું છે???
- એલીફન્ટ, ટાઈગર, ડોલ્ફિન કે હેલિકોપ્ટર, જાણો તમારી પેરેંટિંગ સ્ટાઈલ કઈ છે
- રાજકોટવાસીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો…
- ગોંડલ: વાલી વિદ્યાર્થી અને સ્કુલ મેનેજમેન્ટના ત્રિવેણી સંગમે ગંગોત્રી સ્કુલને ઉત્કષ્ટ પરિણામ આપ્યું
- જૂનાગઢ: કોર્પોરેશન દ્વારા જનજાગૃતિ સાથે ઉજવાશે ડેન્ગ્યુ દિવસ
- રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂ. 26.50 લાખની કિંમતના 163 મોબાઈલ મૂળ માલિકોને પરત અપાવ્યા
- બોર્ડના વિક્રમજનક પરિણામોનો આનંદ સુખદ કે દુ:ખદ ?
- ‘ન્યાયાધીશો ન તો રાજકુમારો નથી કે નથી સર્વોપરી’, CJI DY ચંદ્રચુડે આવું કેમ કહ્યું?