વાંદરો ગલ્ઠો થાય તો પણ ગુલાટી મારતા ન ભૂલે તેમ ભારત-પાકિસ્તાન ભાગલાને વર્ષો વિતી ગયા હોવા છતાં હજુ પણ પાકિસ્તાનને જંપ ન વળ્યો હોય તેમ કાશ્મીર મુદે વારંવાર સરહદ પર સીઝફાયરનો ઉલ્લંધન કરી ગોળીબારી કરે છે . અને આપણાં દેશને શાંતિનો સ્વાસ લેવા દેતુ નથી. તાજેતરમાં જ પાકિસ્તાને ફરી આવી કરતૂત કરતાં કાશ્મીરમાં રહેતા જવાન પરિવારને મળવા પોતાના ઘરે આવ્યા હતા તેવા જવાન અને તેની પત્નીને ભોગ લીધો હતો . આ પ્રકારના સીઝફાયરીગમા પાકિસ્તાન સતત ગોળી બારી અને 82 મીમી અને 120મીમીના ગોળા વરસાવે છે જેનાથી કાશ્મીરમાં ભારે માલ અને જાનહાનિ થવા પામી છે
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા