ભારતીય જનતા પાર્ટી – બોપલ-ઘુમા મંડલ દ્વારા રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ સીએએ કાયદાના સમર્થનમાં ભાજપના જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા, બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો સાથે ભાજપના હોદેદ્દારો અને કાર્યકર્તાઓએ સરકારી ટ્યુબવેલ ખાતેના દેવાધિદેવ મહાદેવ અને શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને ઘર-ઘર સંપર્ક અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા