- વારંવાર પેટમાં દુખવુએ જાતજાતના રોગોને આમત્રંણ આપે છે. ઘણા લોકોને દવા લેવાથી થતી આડ અસરનો ભય સતાવતો હોય છે આવામાં આ ઘરગથ્થુ ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે.
- આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમા થોડી સાકર નાખીને કોઇપણ જાતના પેટનો દુખાવો મટે છે.
- જમ્યા પછી ૨-૩ કલાકે પેટમાં સખત દુખાવો થાય છે ત્યારે તે માટે સુંઠ,તલ અને ગોળ સરખે ભાગે લઇ દૂધમાં નાખી સવાર સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે.
- તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઇ, સહેજ ગરમ કરી, પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
- અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
- લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે ઉકળતા પાણીમાં સુંઠનું ચુર્ણ નાખી તેને ઢાંકી ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી પાંચ ચમચી જેટલુ પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
- આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રિયા શક્તિશાળી બને છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી