Abtak Media Google News

રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુની કથા હજારોની સંખ્યામાં શ્રાવકો કથાનો લાભ લઇ રહ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે પહેલી વાર બાપુએ કથાને સ્થગિત કરી છે.

Advertisement

આગામી 15 દિવસ માટે કથાને વિરામ આપ્યો છે. બધુ સરખું થઇ જાય પછી 1 એપ્રિલથી ફરી કથા શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.