ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી છે અને તે અંગે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી પોતાના ફેન્સને માહિતી આપી હતી. મલ્હાર ઠાકરે કોવિડ-૧૯ વાઈરસ સામેની લડતમાં પીએમ કેર્સમાં પોતાના તરફથી ૧ લાખનું દાબ કર્યું હતું . મલ્હારે હંમેશા એક જવાબદાર વ્યક્તિત્વ ની છાપ છોડી છે . આ દાન કરીને એકવાર સિંદ્ધ કર્યું છે કે તે પોતે ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિભાવે છે. મલ્હારે ૨૦ હજારનું દાન મુંબઈની થીએટર ઈન્ડસ્ટ્રી માં કામ કરનારા દાંડિયા કામદારો માટે તેમજ ૨૦ હજાર અમદાવાદ ની ગુજરાતી ઈન્ડસ્ટ્રી માં કામ કરતા દાંડિયા કામદારોને પણ આપ્યા છે .અને ૨૫૦૦૦ની કિટ સ્પોટબોય્ઝ માટે અને ૫૦૦૦ ની રકમ સ્ટ્રે ડ્રોગ્ઝ માટે પણ આપી છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!