ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિતે આજરોજ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાજકોટ કલેકટર રેમ્યા મોહન, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકડાઉનની અમલવારી વચ્ચે પણ પુષ્પાંજલી માટે પહોંચેલા કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયા અને અશોકભાઈ ડાંગર સાથે પોલીસ કર્મચારીઓ વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો