પોતાના વતન જતા પરપ્રાંતિય મજુરોને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ નાસ્તાનું વિતરણ કર્યું હતું. કોરોના વાઈરસ ના લોક ડાઉન ના કારણે ગુજરાત ભરમાં રોકાયેલા પરપ્રાંતિય મજુરો અત્યારે તેમના વતન જઈ રહેલ છે તેઓને તેમજ તેમના બાળકોને રસ્તામાં જમવા માટેના ગરમ ગુંદી ગાંઠીયા આપવાનું આયોજન રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા કરવામાં આવેલા છે તેમની સાથે માવજીભાઈ સાગઠીયા ભીખાભાઈ સાગઠીયા સંજયભાઈ વાગડિયા જય સાગઠીયા કિશોરભાઈ સાગઠીયા પ્રવિણભાઇ સાગઠીયા ભીખાભાઈ તેમજ લક્ષ્મણભાઈ જોડાયે ખીરસરા ચેક પોસ્ટ ઉપરથી નિકળતી તમામ બસોમાં જતા પરપાતિ મજુરોને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા તેમના હાથે જ નાસ્તાના પાર્સલનુ વિતરણ કર્યું હતું. અગાઉન પણ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ લોકડાઉન દરમિયાન અનેક જરૂરીયાતમંદોને રાહત મળે તેવા સેવાકાર્યો કર્યા હતા. હવે ફરીથી તેમણે પરપ્રાંતીય શ્રમિકોને રસ્તામાં પરેશાનમાંથી પસાર થવું ન પડે તે માટે જમવા માટેની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી હોવાનું જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોપોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા