એડન સબમર્શીબલ પંપના એમ.ડી. દિનેશભાઈ સિદપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલના સમયમાં તેઓનાં પ્રોડકશન અને માણસોને ઘણી તકલીફો થવા પામી છે. ખાસ તો ૫૦ ટકા સ્ટાફ સાથે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં કારીગરો માટે જેટલો કાચોમાલ છે. તેમાંથી જે ઉત્પાદન પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. આ ઉપરાંત તેમની પ્રોડકટ ખેતીવાળી માટે ઉપયોગી છે. જેથી હાલમાં ખેતીવાડી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા લોકો રિપેરીંગ માટે આવે છે. તેઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. હવે સરકાર લોન, સી.સી.માં રાહત આપે તેવી આશા સેવી રહ્યા છીએ. આગામી દિવસોમાં સરકાર સહાય નહિ કરે તો નાના ઉદ્યોગોને વધારે મુશ્કેલી પડશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી