શાપર વેરાવળ ખાતે રહેલા પરપ્રાંતિય મજુરો દ્વારા નેશનલ હાઇવે જામ કરી વાહનોમાં તોડફોડ કરી હતી આ બનાવનું રિપોટીંગ કરવા ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકાર જોશી ગયેલા ત્યારે તેમની ઉપર પરપ્રાંતિયો એ જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ બનાવનો સમગ્ર સૌરાષ્ટ્રના પત્રકારો ઉપર ગંભીર પડઘા પડયા હતા આ બનાવના વિરોધમાં ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, ઉપપ્રમુખ જગદીશભાઇ રાઠોડ, મંત્રી ભરતભાઇ રાણપરીયા, કાનભાઇ સુવા, કિરીટભાઇ રાણપરીયા વગેરેએ એસ.પી. બલરામ મીણાને ઉપલેટાના પી.આઇ. વી.એમ. લગારીયાના માઘ્યમથી એક આવેદનપત્ર આપીને હુમલાખોરો સામે કડક પગલા લેવા માંગણી કરી હતી.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ