કોરોના સામે લડવા માટે આયુર્વેદિક ચૂર્ણ નું વિતરણ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારી થી બચવા માટે આખું વિશ્વ વેકશીન ગોતવામાં લાગ્યું છે ત્યારે આ વાઇરસ સામે લડવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા ખાસ ચૂર્ણ બનાવમાં આવ્યું છે. આ ચૂર્ણ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સાંસદ પૂનમબેન માડમ ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. પૂનમ બેને સૌના સ્વાસ્થય ની શુભકામનાઓ કરી હતી અને પરમપરાગત ચીકીત્સા પદ્ધતિના ઉપાયો અને ઉપચાર પદ્ધતિ રોજ બ રોજ ના ક્રમ માં વરણી લેવા નમ્ર અનુરોધ કર્યો હતો અને આયુષ મંત્રાલય ની ગાઈડલાઇનને પણ અનુશરવાનું કહ્યું હતું.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત