રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં મુજબ ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા હિંસક અથડામણમાં શહિદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના આદેશ મુજબ તા.૧૮ અને ૧૯ બે દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા સરકારની ૨.૦ના એક વર્ષ પૂર્ણ થવા બદલ વિવિધ કાર્યક્રમો વિડીઓ કોન્ફોરન્સ, સંમેલનો, વર્ચ્યુલ સભા, ઘર-ઘર સંપર્ક અભિયાન સહિતના ચાલતા રાજકીય કાર્યક્રમો બે દિવસ મુલત્વી રાખવામાં આવેલ છે. તાલુકાના બુથ ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે.
Trending
- બાળકની ભૂલો પર તમે પણ આજ રીતે ગુસ્સો કરો છો..?
- ગોલ્ડન ચમકદાર ગાઉન, ‘નાગીન’ જેવી ચાલ… જેકલીન ફર્નાન્ડિઝે કાન્સમાં તબાહી મચાવી
- સિયોલ AI summitની અપેક્ષા ટોચ પર…
- આરએસએસના સંસ્કારોએ મને ન્યાયતંત્રમાં ભેદભાવથી વંચિત રાખ્યો નિવૃત્તિ વેળાએ કોલકતા હાઇકોર્ટના જજની બેધડક વાત
- સુરત પોલીસે હત્યાના બનાવમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા
- મદરેસાની તપાસમાં ધડાકો: 237 બાળકો સ્કૂલે જાય છે કે નહીં તેની કોઈ વિગતો નહિ
- એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ કર્મીઓને સન્માનીત કરતા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ
- શેરોનું જોખમને કરો બાય બાય આવી ગયું છે, તમારા માટે “NO RISK” શેર લીસ્ટ !!!