નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ રેખાબેન રાવલ, ગુજરાત રાજ્ય સંગઠન મહામંત્રી હિતેશભાઇ ગૌસ્વામી, ગુજરાત રાજ્ય મંત્રી પરેશ નિમાવત ના માર્ગદર્શક,આજ રોજ જૂનાગઢ જિલ્લા ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી શેલની સપના કરવા મા આવી ત્યારે જુનાગઢ જિલ્લાના પ્રમુખ સંજયભાઇ રૂધાણી, સંગઠન મંત્રી ભરતભાઇ ઓડેદરા સાથે જૂનાગઢ જિલ્લા ની ટિમ સાથે ઉપસ્થિત રહીને સફાઇ કર્મચારી ના હસ્તે ઓપનિંગ કરવામા આવ્યું હતું સાથોસાથ સ્વચ્છતા કર્મીને એક કપડાની જોડ આપી ને તેનું સન્માન કરવામા આવ્યુ હતુ ને ત્યારે સ્વચ્છતા કર્મચારી દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન જૂનાગઢ જિલ્લાની ટિમને આપવામા આવ્યા હતા
Trending
- રાજકોટ શહેર-જિલ્લામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો બંદોબસ્ત
- રાજકોટમાંથી 11,108 જયારે રેન્જના પાંચ જિલ્લાઓમાંથી 51,869 ગુનેગારોને ઉપાડી લેવાયા
- સુનિતા વિલિયમ્સે અવકાશની તેની ત્રીજી સફર વિષેતે તેની અપેક્ષાઓ રજૂ કરી
- લોકશાહીના મહા પર્વને ઉત્સાહ ભેર ઉજવીએ
- T20 વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી કોણે આપી ?
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”