Abtak Media Google News

ગુજરાત સહિત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

Advertisement

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના કહેવા પ્રમાણે, વાઇરસના શરીરમાં પ્રવેશ તથા લક્ષણ દેખાવામાં 14 દિવસ જેટલો સમય લાગી શકે છે.

ત્યારે રાજ્ય સરકારે અત્યારસુધી અમદાવાદ મનપાને રૂપિયા 50 કરોડ સુરત મનપાને રૂપિયા 15 કરોડ,વડોદરા અને રાજકોટ મનપાને રૂપિયા 10-10 કરોડ તથા ભાવનગર,ગાંધીનગર અને જામનગર મનપાને રૂપિયા 5-5 કરોડ ફાળવવામાં આવ્યા છે.

116286438 3441888052530757 4541258636505374732 Oઆરોગ્ય વિભાગને પણ મુખ્યમંત્રી રાહતનિધિમાથી 100 કરોડ ફાળવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.