શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન માટે શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજકોટના જાગનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ અને મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિરે મહાદેવને રીજવવા માટે રાજકોટવાસીઓ ઉમટી પડયા હતા. વહેલી સવારથી ભાવીકો દ્વારા ભોળાનાથના દર્શન માટે અવર-જવર શ‚ થઈ હતી. આરતી, પૂજન સહિતની ધાર્મિક વિધિઓ સાથે વાતાવરણ શિવમય બન્યુ હતું.
Trending
- T20 વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી કોણે આપી ?
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?