રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસતા એનડીઆરએફની ટીમ દ્રારા સાવચેતી અને બચાવ કામગીરી કરવામાં આવી હતી. વેરાવળના હિરણકાંઠા વિસ્તાર, ત્રિવેણી સંગમ, સોનારીયા અને મંડોર, સવની સહિતના ગામમાં એનડીઆરએફની ટીમ દ્રારા પુરની સ્થિતિમાં સાવચેત કરવા અને બચાવ કામગીરી માટે લોકોને વાકેફ કરાયા હતા. કુદરતી આફતના સમયે સૌ પ્રથમ બચાવ કામગીરી કરી માનવ જિંદગી કઈ રીતે બચાવવી તે માટે જરૂરી માહિતી આપી હતી. એનડીઆરએફના ૨૫ સભ્યોની ટીમ દ્રારા બચાવ કામગીરી માટે કાર્યરત છે. આ કામગીરીમાં મામલતદાર ચાંદેગરા સહભાગી થયા હતા.
Trending
- દર્શકોની આતુરતાનો અંત, “Mufasa: The Lion King”- ટીઝર રિલીઝ
- ચાર દિવસ હિટવેવની આગાહી: રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર 42 ડિગ્રીને પાર
- “આમ કે આમ,ગુઠલિયો કે ભી કામ”
- ફ્રાન્સની આ ગુફામાં જ્યાં 36 હજાર વર્ષ જૂના પેઈન્ટિંગ્સ જોવા મળે છે
- ભોજન કરતી વખતે ભીષ્મ પિતામહની નીતિનું ધ્યાન રાખો
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ