ભગવાન ગણેશ વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર, વક્રતુંડ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. અનેક ધર્મગ્રંથોમાં ભગવાન ગણેશની કથાઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. દેશ વિદેશમાં ભગવાન ગણેશ પૂજાય છે. અહીં આપેલી તસ્વીરો આયર્લેન્ડમાં ૨૨ એકરમાં પથરાયેલી પવિત્ર જગ્યાની છે. જ્યાં ભગવાન ગણપતિની પ્રતિમાઓ વિવિધ મુદ્રામાં જોવા મળે છે. આ મૂર્તિઓ ભારતીય કારીગરો દ્વાર કોતરવામાં આવી છે. તામિલનાડુના કારીગરોએ પ્રતિમા બનાવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ